Monsoon Kitchen Care
Kitchen Hacks: એકવાર અપનાવો આ ટીપ્સ, રસોડામાં કોકરોચ ફરી નહીં આવે!
ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને અંધારાના કારણે રસોડામાં વંદા (કોકરોચ) નો ઉપદ્રવ વધી જાય છે. રાત્રે સિંકમાં રાખેલા જૂઠા વાસણો, ખોરાકની ગંધ અને પાણીનું લીકેજ કોકરોચને વધુ આકર્ષે છે, જે બીમારીઓનું કારણ બને છે. આ સમસ્યાથી બચવા માટે રાત્રે રસોડું અને સિંક સાફ-સુકું રાખવું તેમજ બોરિક પાવડર, ખાંડ, તેજપત્તા અને બેકિંગ

